કર્તવ્ય - એક બલિદાન - 13 સમ્માન માટે અગ્નિ પરીક્ષા

(28)
  • 3k
  • 2
  • 1.1k

ગયા ભાગ માં આપડે જોયું કે મેધા ના લગ્ન ની સાથે અનંત પરિવાર માં પાયલ ની આત્મા પણ આવી ગઈ હોય છે. કુલદેવી ના પૂજારી મેધા ને આ આત્મા માંથી મુક્તિ અપાવે છે. મેધા અને આખો અનંત પરિવાર તેમના અનંત નિવાસમાં પોહચી ગયો છે , પણ દરવાજા ઉપર જ અંબા બા તેમને રોકી દે છે. હવે આગળ….. ભાગ – 13 સમ્માન માટે અગ્નિ પરીક્ષામેધા અને રોહન કુલદેવી મંદિર થી સીધા અનંત પરિવાર માં આવી જાય છે , જેવા જ બંને દરવાજા ની નજીક પોહચી જાય છે કે તરત જ મેધા ને દરવાજા ઉપર જ રોકવામાં આવે છે. “