રકત યજ્ઞ - 5

(40)
  • 3.3k
  • 1
  • 1.6k

"એ બહાર નથી આવી, પણ એની શક્તિઓ એ એના વિસ્તારમાં જરૂર થી કામ કરે છે, મારી ના હોવા છતાં સમય પહેલા તમે ત્યાં ગયા એ ભૂલ ને કારણે લાવણ્યા ની આ હાલત થઈ એના ઘા ઘણા ઊંડા છે, ભરાતા સમય લાગશે ત્યા સુધી તમે લોકો આશ્રમ માં રહી શકો છો"આંખો બંધ કરતા પહેલા ગુરૂજી એ મલ્લિ ને જવાબ આપતા કહ્યુ.શંકર નાથ આંખો બંધ કરી ને રોહિ ની શક્તિઓ જોવા લાગ્યા.. અને એ કયારે એને જાગૃત કરી શકાય એ જોવા લાગ્યા "હમમ,તો આ છે જે રોહિ ની શક્તિ ને જાગૃત કરી શકશે, અને કેવી રીતે રોહિ ની શક્તિ જાગૃત થશે એનો