પિતૃ - 2

  • 3.9k
  • 1.7k

આ ભાગ માં પિતૃ વિશે સત્યતા અને પિતૃ ને ખુશ કરવા ની વિધિ બતાવવા માં આવી છે...હમણાં જ પિતૃમહીનો એટલે કે ભાદરવો મહિનો આવશે...પિતૃ નો વિષય બહુ વિશાળ છે. ક્યારેય એમના વિશે ચોક્કસ અનુમાન લગાવી શકાતું નથી અને એમના વિશે સંપૂર્ણ જાણી શકાતું નથી..જેમણે જાણ્યું હશે એ કહી નથી શકતા અને જે બહુ બોલે છે એ અનુભવ વિહીન છે...ભાગ્યેજ કોઈ એવું હશે જેને આ કન્સેપ્ટ ક્લીયર થયો હશે...જ્યારે કોઈ વ્યક્તિ નું મૃત્યુ થાય એટલે એમના શરીર ને અગ્નિ સંસ્કાર કરવા માં આવે છે. તેમના દ્વારા વપરાયેલ બધી જ વસ્તુ નું દાન કરી દેવા માં આવે છે.. જેમકે ગાદલું, ઓશીકું, કપડાં,