હુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 1

  • 2.2k
  • 608

#હુંઅનેમારીવતો... આત્મહત્યા (ભાગ-૧)હું અને મારીવતોમાં આજે જયારે પ્રથમ આર્ટીકલ લખીરહીછુ ત્યારે મારે ખાસ આત્મહત્યા વિશે વાત કરવીછે આજ કાલના સમાચારમાં એક વાત ખૂબ ચર્ચામાંછે અને એ ચર્ચાનો વિષય છે આપણા સૌના લાડલા અભિનેતા સુશાંકસીંગ રાજપૂતના આત્મહત્યાનું કારણ તો આ આજ નો પેલો આર્ટીકલ એમને શ્રધાંજલિના રૂપમાં અર્પણ..આપને એ નથી જાણતાકે એમને આત્મહત્યા શું કારણ થી કરી.. પણ હું આજે એ લોકો ને જરૂર કઈક કેહવા માંગીશ કે જે લોકોને ક્યારેક એવું લાગ્યું હશેકે મારે આત્મહત્યા કરવીછે, અથવા કોઈ ડીપ્રેસન માંથી પસાર થઇ રહ્યુંછે. ખાસ પેહ્લાતો એ વાત કહીશકે બનીશકે સમય ખરાબ હોય અથવા આપણને અનુકુળ ન હોય પણ કોઈ પણ