સુખદ મેળાપ - ૮

(14)
  • 3k
  • 988

નીતીશ સ્મૃતિને મૂકીને આવી તો ગયો પણ ત્યારબાદ એનામાં ઘણો બદલાવ આવી ગયો. એ પહેલા જેવો નીતીશ બનવા લાગ્યો હતો, મિહિર ત્રિપાઠી આ વાત થી ઘણા ખુશ હતા. બસ એ એક તકની રાહ જોઈ રહ્યા હતા અને એ તક એમને બહુ જલ્દી મળી ગઈ, એ પણ નીતીશના જન્મદિવસના રૂપમાં. એમને તરત જ નક્કી કરી લીધું કે હવે એમને શું કરવાનુ છે.નીતીશ ના જન્મદિવસની પાર્ટી રાખવામાં આવી, પહેલા તો નીતીશ એ ના જ કહી દીધી. એણે પોતાનો જન્મદિવસ મનાવવામાં કોઈ જ રસ નહોતો અને ના તો લોકોને બોલાવવામાં રસ હતો. એ તો દર વખતે એનો જન્મદિવસ કોઈ અનાથાલય કાતો વૃદ્ધાશ્રમમાં જઈને