આધ્યાત્મિકતા - શું ભગવાન ને પણ થાક લાગતો હશે.!

(15)
  • 5.5k
  • 2
  • 1.2k

“ આધ્યાત્મિકતા ”શું ભગવાન ને પણ થાક લાગતો હશે.! સામાન્ય જીવનમાં માત્ર માણસ જ થાકે એવું નથી.ક્યારેક તો મને એવું લાગે છે. આ ખુદા,ઈશ્વર,બધા દેવી-દેવતાઓ જેને આપણે ભગવાન કહીએ છીએ શું તેને પણ થાક લાગતો હશે ? જો સાચું માનો તો જે સામાન્ય માણસને થાક લાગે છે.તેમ ભગવાનને પણ થાક લાગે છે પણ એ આપણને તેનો અર્ણસાર આવા દેતા નથી.એટલે જ કહેવાય છે ને કે ભગવાન વિવિધ સ્વરૂપો ને અવતારો લે છે. સામાન્ય પણે બધાને પ્રશ્ન થશે કે અવતાર લેવો કે અવતરવું એટલે શું ? એટલે કે ભગવાન