મન ની વાતો ભાગ - 1

(14)
  • 4.3k
  • 3
  • 982

પૈસો અને કંજુસાઈ ગમે તેટલા પૈસા કમાઈ લઇએ પણ મન ને શાંતિ નાં મલે તે ના જ મળેગમે તેટલુ ભેગુ કરો, પણ એ વાપરી જ ના શકો તો શુ કામનું ? ખાલી હાથ આવ્યાં હતાં ને ખાલી હાથ જવાનું છે. તો ચાલો, જે સંપતી ભેગી કરી છે એમાંથી થોડોક હિસ્સો કાઢીને પરિવાર સાથે વેકેશન માણી આવીએ. જીવન ને પુરે પુરુ માણવામા જે મજા મળશે, એ સંપત્તિ ભેગી કરવામાં તો નહી જ મળે.ઘણાં માણસો એવા હોય ક જે પૈસે ટકે તો બહુ જ ધનવાન હોય છે પણ મન થી તો પાંગળા અને ગરીબ જ હોય છે.એવું કહેવાય છે ક હૈદરાબાદ ના નિઝામ