સ્વછાગ્રહ

(11)
  • 4.7k
  • 1
  • 1.4k

સ્વચ્છાગ્રહ સ્વચ્છ ભારત કા ઈરાદા,...ઈરાદા કર લિયા હમને.... દેશ સે અપના વાદા, એ વાદા કર લિયા હમને..... આપણા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ સ્વચ્છ ભારત અભિયાન ૫ વર્ષ માટે દેશની જનતા સમક્ષ મુક્યું હતું... સ્વચ્છતા પ્રભુને પણ પ્યારી છે એટલે જ તો વારંવાર કહેવાય છે કે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’.જ્યાં સ્વચતા છે ત્યાં વિચારો સ્વસ્થ છે અને જ્યાં વિચારો સ્વસ્થ છે ત્યાં જ તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય.એ અર્થમાં સ્વચ્છતા અભિયાન ઝુંબેશ ઘરોઘર,શેરી,ગામ,શહેર અને સમગ્ર દેશમાં ગુંજવા લાગ્યો. “ એક કદમ સ્વચ્છતા કી ઓર...”રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુને સાચા અર્થમાં અંજલિ કહી