કુંપણ - 5

  • 2.3k
  • 1
  • 979

તેને પણ આ જ રીતે સ્વપ્ન આવતું હતું.પરંતુ તેને દેખાતું કે તે નાનો બાળ છે અને કોઈ તેને મારી નાખવા ના પ્રયત્ન કરી રહ્યું છે.જ્યારે આ હાલત માંથી કોઈ તેને બહાર કાઢતું તો સંજય ની હાલત પણ ક્રિધા જેવી જ થઈ જતી હતી.પણ આ બાબત સંજયે તુરંત જ ધૈવત સામે ન રાખી અને પોતાના કાર્ય માં લાગેલો રહ્યો. પલ્લવી થી પોતાના બાળક ના એબોર્સન ની વાત ધૈવત ને કહેવાય જાય છે