છત્રછાયા

(28)
  • 3.2k
  • 1k

મુખ્ય પાત્રો ..- જમનાબેન અને એમનો પુત્ર અમન પુત્રવધૂ માહીરા ને એમનો પૌત્ર ક્રિશ અન્ય પાત્રો - વૉર્ડન નિષાબેન, સરિતા માસી ---------------------------------------------------------- અમન આ બધું હવે નહિ ચાલે . માહિરા એ તેના પતિ ને કહ્યું શુ વાત છે જરા ફોડ પાડ? અમને શાંતી થી પૂછ્યું માહિરા : રોજ રોજ ની કિટકીટ.. અમન : કોણ કરે છે માથાકૂટ મારી પરી સાથે ? કેમનો મૂડ ખરાબ છે ?સવાર સવાર માં કોની હિંમત થયી મારી રાણી ને છેડવાની...? માહીરા: તારા મમી બીજું કોણ? રોજ કાઈને કાઈ સલાહ સુચન આ નહીં તે કર આમ નહીં તેમ બાળક ને મેગી ના અપાય એને હેલ્થી