તાનસેન - 2

  • 2.4k
  • 950

આપણે આગળ ના ભાગ માં જોયું કે બાવીસ સંગીતકારો ની ટુકડી અકબર ના દરબાર માં જાય છે હવે આગળ ........ અકબર ના હુકમ થી દરબાર યોજાય છે. અને તાનસેન અને બાવીસ સંગીતકારો ની ટુકડી વચ્ચે સ્પર્ધા થાય છે તેમાં તાનસેન નો વિજય થાય છે અકબર ના હુકમ થી બાવીસ લોકો ની ટુકડી ની હત્યાં કરી નાખવામાં આવે છે પરંતુ તે લોકો ની ટુકડી માં એક નાનું બાળક હોય છે તેને અકબર ના કહેવાથી છોડી દેવામાં આવે છે. પરંતુ તે બાળક લોકોને પૂછતાં પૂછતાં પોતે સંત હરિદાસ ના આશ્રમ માં જાય છે અને ત્યાં સંગીત સાધના શીખવા