આકર્ષણ

(38)
  • 3.7k
  • 1.2k

હું પહેલેથી ખુબજ દયાભાવનાવાળી છું.... એટલે દર રવિવારે અંધજન મંડળ, અપંગ માનવ મંડળ, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ વગેરે જગ્યાએ જવુ મને ખુબ ગમે, આજના વ્યસ્ત કામકાજમાં ઘરનાં લોકોને પણ નથી ટાઈમ અપાતો પણ હા મારા આ સ્વભાવના લીધે ઘરનું કોઈ પણ વ્યક્તિ મને ટોકતું નથી અને દર રવિવારે હું અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંબંધો બંનાવવા નીકળી પડું છું.... આજે હું અનાથાશ્રમ ગઈ હતી...ખરેખર સંસારની કરુણતા તો જોવો જે સ્ત્રી પોતાના કોખે સંતાન ઝણે છે એનીજ સંખ્યામાં ( છોકરીઓ ) વધારો જોવા મળતો હોય છે.... આપણે ચાહીને પણ કશુંજ નથી કરતા... કેમ?? કેમકે લોકોને બોલતા આવડે છે 'બેટી બચાવો ' પણ જયારે ઘરમાં લાવવાનું હોય