સોનેરી સલાહ

(15)
  • 2.4k
  • 1
  • 639

લેખ-સોનેરી સલાહ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 :- વૅલ એજ્યુકેટેડ યુવાનો અને યુવતીઓ:- સારૂં ભણ્યા પછી પ્રાઇવેટ કંપનીઓ માં નોકરીઓ કરીને પોતાની જાતને વેડફી દેશો નહીં.ભણીને નોકરી જ કરવી એવું માનીને શું કામ બેસી રહેવું પડે? પ્રાઇવેટ કંપનીઓ માં થતું ભયંકર શોષણ તમને હતાશ, નિરાશ કરી દેશે.ઓછા પગાર, ભવિષ્ય ના કોઇ લાભો નહીં,કોઇ સલામતી નહીં,કમરતોડ કામ,રજાઓ પણ નહીં, શેઠિયાઓ ની ખુશામત કરનારાઓ ને વધુ લાભો મળે ત્યારે થતી નિરાશા,તમે કશા કામના નહીં રહો.સામાજિક રીતે પણ પછાત રહી જશો.પૈસાના અભાવને કારણે સમાજમાં અવગણના થશે.સમયના અભાવે કોઇના કામમાં પણ નહીં આવી શકો.સતત તણાવગ્રસ્ત રહેશો.પોતાની જાત બીજા માટે ગિરવે મુકી હોય એવું મહેસુસ કરશો.તમને