જીવનજ્ઞાન

  • 2.6k
  • 1
  • 811

લોકો હંમેશા કહેતા હોય છે સમય પાણીની માફક હોય છે તે હંમેશા વહ્યા કરે છે .એક વાર સમય વીતીજાય પછી તેને પાછો લાવવો અસંભવ હોય છે .માટે સમય ની સાથે આવતી તક ઝડપી લેવી જોઈએ. મારી માન્યતા થોડી અલગ છે . જિંદગી ક્યારે અટકી જાય છે તેની કોઈને જાણ નથી ,તો સમય ની ચિંતા શા માટે કરવી સમય જ્યાં લઇ જાય ત્યાં જતું રહેવાનું ,વહેતા પાણીની જેવા સમય ના પ્રવાહ માં વહેતુ રહેવાનું, મંજિલ તો માત્ર ભ્રમ છે તે મૃગજળ ની માફક હોય છે દૂર થી દેખાઈ આવે છે ત્યાં પહોંચવા આવીએ ત્યારે ખુશ