રુદ્ર ની પ્રેમકહાની - 6

(163)
  • 3.7k
  • 2.2k

બકાર નાં વધ બાદ મહાદેવે બકાર નાં પુનઃ જન્મ ને લઈને ઘોષણા કરી.. જે મુજબ બકાર હજારો વર્ષ બાદ મનુષ્ય યોનિમાં જન્મ લેશે એવું કથન મહાદેવે કર્યું. બકાર નાં શરીરનાં અંગો સુદર્શન ચક્ર દ્વારા વિભાજીત થઈને પાતાળલોકમાં જ્યાં પડ્યાં ત્યાં જે નિમ લોકો વસતાં હતાં એમની અંદર અમુક ખાસ શક્તિઓ આવી ગઈ.. અને આ શક્તિઓ નાં લીધે પાતાળલોક ચાર ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો.