પ્રેમ કે પ્રતિશોધ - 28

(84)
  • 3.3k
  • 3
  • 2k

પ્રેમ કે પ્રતિશોધ-28(આગળના ભાગમાં જોયું કે અર્જુન અને રાજેશભાઈ વચ્ચે પ્રેમ વિશેની વાતચીતમાં રાજેશભાઈએ જણાવ્યું કે પ્રેમને એના મિત્રના ઘરે મોકલવો એ એમની ભૂલ હતી)હવે આગળ......અર્જુને પૂછ્યું,“ભૂલ, એવું તે શું થયું હતું?"રાજેશભાઈએ જવાબ આપતાં કહ્યું,“મને એમ હતું કે પ્રેમ ત્યાં થોડા દિવસો રહેશે એટલે એની મનોસ્થિતિમાં થોડો સુધારો થશે, પણ મને ક્યાં ખબર હતી કે ત્યાં જઈને ખરાબ આદતોમાં સંડોવાઈ જશે... અને એ પણ મારા મિત્રના દીકરા સાથે રહીને દારૂ અને ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોનું સેવન કરવા લાગ્યો."“ઓહ!, તો તમને ક્યારે ખબર પડી કે પ્રેમ નશાકારક પદાર્થોનું સેવન કરે છે?"રમેશે પૂછ્યું.“એ જ્યારે પંદરેક દિવસ ત્યાં રહીને અહીં આવ્યો ત્યારે, શરૂઆતમાં