ડેવિલ રિટર્ન-1.0 - 10

(322)
  • 4.9k
  • 14
  • 3k

અમરત ની લાશ બાદ રાધાનગરમાં અન્ય આઠ લોકોની લાશ મળી આવે છે..અશોકનાં કરેલાં કોલ નાં લીધે અર્જુન પોતાની ટુર ને ટૂંકાવી રાધાનગર પાછો આવે છે..કોનફરન્સ હોલમાં અર્જુન પોલીસકર્મીઓઓને પોતાનાં ત્યાં આવવાનું કારણ અને અમરત પછી જેમની હત્યા થઈ એમનો ફોરેન્સિક રિપોર્ટ વાંચી સંભળાવે છે..ફરીવાર કોઈ અન્ય વ્યક્તિનો ભોગ ના લેવાયાં અને આ બધી કરપીણ હત્યાઓને અંજામ આપનારો વહેલી તકે પકડાઈ જાય એ માટે અર્જુન આખાં શહેરમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવે છે.