કૃષ્ણ દિવાની રાધા ને રુકમણી

(19)
  • 7.1k
  • 4
  • 2.1k

કૃષ્ણ અને રુકમણીના જ્યારે લગ્ન થયા હશે ત્યારે રાધા એ શું રીએકટ કર્યુ હશે???... અને રુકમણી ને કૃષ્ણ ની ગર્લફ્રેન્ડ રાધા વિશે ખબર પડી હશે ત્યારે એનું શું રીએક્શન હશે??? કૃષ્ણ રાધા અને રુકમણી બંને ને કેમ કરીને પ્રેમ કરતો હશે??? આ તો મને વિચાર આવ્યો.... તો થયું ચાલો ને બધાના હૈયા ટટોલી જોઉં. રાધા એ રુકમણી ને પત્ર લખ્યો હશે... અરે એમ માનો ને વ્હોટશેપ કર્યો હશે.. રાધા: Hi! રુકમણી... હું રાધા... માધવે તને મારી વાત તો કરી જ હશે પણ આપણે ક્યારેય વાત નથી કરી તો થયું તને મેસેજ કરી દઉં. કેમ છે તું??? તારા ફોટા જોયા ખરેખર