આધ્યાત્મિકતા

(23)
  • 4.7k
  • 3
  • 1.4k

"ભ્રમ છૂટે નહીં ત્યાં સુધી" ‘ એક ગુરુએ શિષ્યને કહ્યું કે ‘ બેય , સંસાર મિથ્યા છે . તું એ મૂકીને મારી સાથે ચાલ્યો આવ . ' શિષ્ય કહે કે ‘ ભગવનુ , આ લોકો મને કેટલો ચાહે છે , મારા બાપુ , મારી બા , મારી સ્ત્રી ! એ બધાંને છોડીને કેમ કરીને આવું ? ' ગુરુએ કહ્યું : ‘ તું ભલેને મારું મારું ક્ય કર , અને કહે કે એ લોકો તને ચાહે છે , પણ એ બધી તારી ભૂલ છે . હું તને એક યુક્તિ બતાવું છું . એ પ્રમાણે કરજે એટલે તને ખબર પડશે કે એ