કૃષ્ણ વિષે અજાણી વાતો

(130)
  • 6.7k
  • 22
  • 2.1k

શું ભગવાન કૃષ્ણ અંગે આ જાણી-અજાણી હકીકતો તમે જાણો છો? ભગવાન શ્રીકૃષ્ણ વિષે આપણે એવું માનીએ છીએ કે આપણે એમના વિષે બધું જ જાણીએ છીએ. આપણું એવું માનવું સાવ ખોટું પણ નથી. આ પાછળનું કારણ એવું છે કે ભગવાન વિષ્ણુના સમસ્ત અવતારોમાંથી કદાચ ભગવાન કૃષ્ણ વિષે જેટલું લખાયું અને વંચાયું છે એટલું અન્ય કોઇપણ અવતારો વિષે નથી લખાયું. તેમ છતાં ભગવાન શ્રીકૃષ્ણ વિષે કેટલીક હકીકતો આપણે જાણતા હોવા છતાં અજાણ છીએ. તો ચાલો જાણીએ શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી કેટલીક જાણી-અજાણી હકીકતો.