ભગવાન પરનો ભરોસો

(17)
  • 3.5k
  • 5
  • 887

K2 કે જે ભારત નો બીજા નંબર નો સૌથી ઊંચો અને દુનિયા નું પર્વતારોહણ માટે નું સૌથી ખતરનાક શિખર ગણાય છે. હવે આવા શિખરને સર કરવા એક પર્વતારોહક નીકળ્યો. એના મનમાં K2 ને સર કરવાની રીતસરની ધૂન ચડી ગઇ હતી. તેની વર્ષો પછીની મહેનત બાદ તે સંપૂર્ણ રીતે સજ્જ થઈને K2 સર કરવા એકલા હાથે નીકળી પડ્યો. થોડાં દિવસોમાં જ તે શિખરની તથા નવો ઈતિહાસ રચવાની ખૂબ નજીક આવી પહોંચ્યો. છેલ્લા દિવસે જ્યારે તે શિખરની નજીક પહોંચ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. પર્વતારોહણના કેટલાક નિયમો મુજબ એણે સાંજે કૅમ્પ લગાવવાને બદલે તેને પર્વતારોહણ ચાલુ