રાત ના ૧૧ વાગે અચાનક મને એલર્જી ની તકલીફ થઈ ને ઘર પર તેની દવા ના હતી ...નહોતું આ સમયે કોઈ મારા સિવાય બીજું ઘર માં. શ્રીમતીજી મારા બાળક ભણાવવા ને માટે રાજકોટ ..હા કાર નો ડ્રાઇવર હતો પણ તેને પણ ઘરે મોકલી દીધો હતો અને બહાર શ્રાવણ મહિના ની હળવો વરસાદ પડી રહ્યો હતો . આમ તો હતો હું જનરલ ડોક્ટર દવા ની દુકાન ઘર થી વધુ દૂર નહતી પગપાળા જઇ શકતો હતો પણ વરસાદ ને કારણે મને રિક્ષા લેવા નું ઠીક લાગ્યું .બાજુ માં શિવ મંદિર બની રહ્યું હતું મે જોયું ત્યાં રિક્ષા પડી છે ને રિક્ષાવાળો ભગવાન