યુયુત્સુ દુર્યોધન સામે કેમ લડ્યો?

(105)
  • 6.7k
  • 10
  • 1.9k

કૌરવ હોવા છતાં મહાભારતના યુદ્ધમાં યુયુત્સુ દુર્યોધન સામે કેમ લડ્યો? એવું કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી! એટલેકે મહાભારતમાં જે વાતો કહેવામાં આવી છે તે જ વાતો આપણે આપણા જીવનમાં આપણી આસપાસ અનુભવતા હોઈએ છીએ. જેમકે બે ભાઈઓ વચ્ચેનો ઝઘડો, સ્ત્રીનું અપમાન, જુગાર રમવો અને બધું જ હારી જવું કે પછી ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ. આપણે ઘણીવાર એવું પણ જોઈએ છીએ કે એક જ કુટુંબમાં એક જ માતા પિતાના બે સંતાનોમાંથી એક એકદમ દૃષ્ટ હોય છે અને બીજો એકદમ નીતિવાન!