કર્ણ વિષે અજાણી વાતો

(130)
  • 6.3k
  • 26
  • 1.9k

શું દાનવીર કર્ણ કેમ દાનવીર કહેવાયો તમે જાણો છો? - કર્ણ વિષે અજાણી હકીકતો મહાભારતનું એક અનોખું પાત્ર એટલે કર્ણ. કર્ણ વિષે ઘણી માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે અને કેટલીક માહિતીઓ ઉપલબ્ધ નથી. તેમ છતાં જ્યારે મહાભારતની વાત આવે, જ્યારે પાંચ પાંડવો, સો કૌરવો અને ભગવાન શ્રીકૃષ્ણની વાત આવે ત્યારે કર્ણ પણ આપોઆપ યાદ આવી જાય એવું તેનું પ્રચંડ વ્યક્તિત્વ હતું. કર્ણને દાનવીર તો કહેવામાં આવે જ છે પરંતુ કર્ણની મિત્રતા પણ અભૂતપૂર્વ રહી હતી. તો ચાલો આજે આપણે જાણીએ દાનવીર અને અંગદેશના રાજા કર્ણ વિષે.