વહેમ હતો એને એના વિશ્વાસ નો - 1

(46)
  • 3.1k
  • 1
  • 1k

સવાર થી અનરાધા ના ઘર માં ખુશી નો માહોલ હતો.કારણ કે તેનેજોવા માટે છોકરા વાળા આવવાના હતા .અનરુાધા એ એનુ ભણતર પૂરું કરી લીધુાંહતુાં.બધા તેનેપ્રેમ થી અનુકેહતા હતા . સ્વભાવેશાાંત પણ મગજ તેનુાંતેજ હતુાં. તેનુાં મખુ કોઈ અનેરો ઉજાસ ફેલાવતુ હતુ.બધી રીતેસારી કહી શકાય એવુ એનુ વ્યક્તિત્વ હતુ. છોકરા વાળા સાાંજે આવવાના હતા પણ અનરાધા તો સવાર થી જ ખશુ જણાતી હતી . એ મન મા ગીતો ગાતીહતી , મોરા પિયા ઘર આયા ..... સમય કેમ કરી ને જતો જ નહોતો . આખરે સાંજ થઈ અને દિપક અને તેનો પદરવાર અનુના ઘરે આવી ગયા . વાતો નો દોર ચાલુ હતો . અનેવાતો