વિચારોનો વિચાર

  • 3.4k
  • 1
  • 877

વિચારોનો વિચાર સંકેત જેઠવા આ કૃતિ ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન, રાજકોટ ખાતેથી પ્રકાશિત થઈ ચુકી છે. સંબંધો, લાગણીઓ, ભાવનાઓ, સંવેદનાઓ, દુ : ખ, સુખ વગેરે બાબતોનો સીધો નિસબત દરેક જીવતાં પ્રાણીઓ , પશુ - પંખીઓ અને મનુષ્ય સાથે છે અને આ બધી જ બાબતોની એક સામ્યતા એટલે તેમનાં વિચારો . હા , દરેક જીવતું પ્રાણીએ પછી ભલે મનુષ્ય હોય કે પછી આપણી આસપાસ રહેતા જીવો હોય કે પછી વન્યજીવો કે જેને આપણે સજીવની વ્યાખ્યા આપીએ છીએ તે બધા જ ની ભીતરે પોતાના અલગ જ વિચારોની સૃષ્ટિ સમાયેલી હોય છે. ભલે તે વિચારો ગમે તેવા હોય . પરંતુ તેમના