રૂહ સાથે ઈશ્ક રિટર્ન 34

(456)
  • 5.8k
  • 28
  • 3.1k

                  રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 34રાજુ અને ગિરીશનો ખાત્મો કર્યા બાદ કબીરનો હવે પછીનો ટાર્ગેટ હતો ઠાકુર પ્રતાપસિંહ.. કંચનને કબીર દ્વારા શિવગઢમાંથી લઈ ગયાં બાદ હતાશ પ્રતાપસિંહ એ જાણી ખુશ થઈ જાય છે કબીરની પત્ની ગર્ભવતી છે અને એ શિવગઢ આવવાની હોય છે.વીર ને શીલાને કિડનેપ કરવાનો હુકમ ઠાકુર આપી ચુક્યો હોય છે એ વાતથી બેખબર કબીર મહાદેવ મંદિર તરફ જવા નીકળે છે.મહાદેવ મંદિર જ પોતાનાં આરામ કરવા માટે સૌથી વધુ સુરક્ષિત છે એવું કબીરનું માનવું ખોટું પણ નહોતું.કેમકે ઠાકુરનો કોઈ માણસ પોતાને શોધતાં મંદિર તો નહીં જ પહોંચે.કબીરે આ વિશે હરગોવન