પ્રેમ ની પરિભાષા - ૧૬. કાવ્યા પ્રેમ ને સમજે છે

(18)
  • 2.3k
  • 1
  • 763

    “ હવે એ બધુ પાછળ છોડી દેવાનો સમય આવી ચુક્યો છે . એ દરેક વ્યક્તી ની પોતાની ભુલ છે . દુખી તેમને થવુ જોઈએ . તમે કોઈ ની સાથે દગો નથી કર્યો . તો શા માટે તમે દુઃખી થાવ છો ? તમને ખોવાનુ દુઃખ તેમને થવુ જોઇએ . તે લોકો એ આ સમયગાળા મા તમને સંપુર્ણ રીતે વીસર્યા છે . તો તમે શા માટે તેમને યાદ કરો છો ? તમારી ભાવનાઓ ની લડાઇ મા તમારુ કોઈ સાથી ન હતુ . પરંતુ હવે તમારા જીવન ની કોઈ પણ સમસ્યા મા તમે મને તમારી સામે જ ઉભેલી નિહાળશો . આપણે બન્ને