સત્ય અસત્યની વચ્ચે ( ૧. પરિસ્થિતિ )

(29)
  • 2.2k
  • 5
  • 641

પરિસ્થિતિઆજકાલ માણસ પરિસ્થિતિથી દુર ભાગતો જાય છે. અચાનક આવી પડેલી પરિસ્થિતિનો સામનો કરવાની બદલે તેનાથી દુર ભાગી જાય છે. જે-તે પરિસ્થિતિમાં કંઈપણ વિચાર્યા વિના જ હાર માની લે છે અને તે પરિસ્થિતિ માટે ઈશ્વરને દોષી માને છે. માણસ પરિસ્થિતિથી દુર ભાગીને સતત તેન