બેવફા - 11

(289)
  • 11.5k
  • 17
  • 6.8k

બેલેસ્ટિક એક્સ્પ્ટનો રિપોર્ટ આવી ગયો હતો. નાગપાલની તપાસ સાચી હતી. આનંદ તથા આશાના મૃતદેહોમાંથી મળી આવેલી ગોળીઓ બત્રીસ કેલીબરની રિર્વોલ્વરમાંથી છોડવામાં આવી હતી. જે રિર્વોલ્વરથી અનવરનું ખૂન થયું હતું. એ જ રિર્વોલ્વર વડે આનંદ તથા આશાનું ખૂન કરવામાં આવ્યાં હતા. ત્રણેયાનાં ખૂન બત્રીસ કેલીબરની રિર્વોલ્વરમાંથી જ થયાં હતા. નાગપાલે અત્યારે પોતાની ઓફિસમાં દિલીપ અને ઈન્સ્પેક્ટર વામનરાવ સાથે ચર્ચા કરતો બેઠો હતો.