સફળ થવાની દવા ભાગ 2

(29)
  • 3.6k
  • 12
  • 1.6k

દરેક ને ખુશ રહેવું છે, દરેક માણસ ખુશ રહેવા માટે જ પૃથ્વી પર આવ્યો છે, પણ આપણો ઉછેર જ એવી રીતે કરવા માં આવ્યો છે, કે બધા તનાવ માં અને નકલી ફેકા ફેકી ના નશા માં અને અંદર થી ઉધઈ લાકડા ને કરડી ખાય ને લાકડું જેમ ક્ષીણ થઇ જાય, તેમ માણસ પણ ઠુંઠા જેવો જ રહે, કોઈ નથી ઈચ્છતા કે તમે મજામાં રહો.તમે ખુશ રહો તો કેટલાય લોકો નો ધંધો બંધ થઇ જાય, માટે ટાંકો જ એવો માર્યો છે, કે કલ્કી ભગવાન નું આખું ખાનદાન અહિયાં આવે ને અવતાર લઈ તો પણ કોઇ ને બચાવી નહીં શકે,નિરાશાજનક પરિસ્થિતિ માંથી.