સંકટ (ભાગ-૨)

(89)
  • 4.6k
  • 11
  • 2.8k

ભાગ_૨લવ_સ્ટોરી_સસ્પેનસ_નોવેલકોણ હશે જેણે રુપાના એક પછી એક ત્રણ પતિની હત્યા કરી મનિષાને આજ પથારીમાં નંીદર નોહતી આવી રહી...!!!રુપા વિશે પ્રશ્નતો મને ઘણાં થાય છે.શું રુપા એ જ તેના ત્રણ પતિના ખુન નહી કર્યા હોય ને દેખાવ ખાતર તે લેટર મુકી દેતીહોય ખુન કરી ને.જેનાથી તે બચી શકે.રુપા પોલીસને કેમ ફરિયાદ નથી કરતી.ના રુપા આવુ ં શા માટે કરે?રુપા તો એક સારી છોકરી છે.હંુ તેને જાણું છુ,કોલેજ વખતથી.તે આવું કયારેય ન કરી શકે અને કદાચ તેણે કર્યું હોય તો તે તે મને કહી જ દે.ખુન કરનાર કોઈ બીજું જ હોય શકે.હાય,મનિષા આજતો તું સમય સર આવી ગઈ.હા,રુપા મને જાણવાની ઈચ્છા થઈ