જીંદગીની આરપાર

  • 2.4k
  • 1
  • 842

જીંદગી એ ભગવાન તરફથી મળેલી અણમોલ ભેટ છે તેમ છતાં માણસ નાની નાની વાતોમાં દુઃખી થતો જણાય છે. જીંદગી તરફ જોવાનો વિધાયક દ્રષ્ટિકોણ કેળવાય તો માણસ દુઃખમાં પણ સુખનો અનુભવ કરી શકે છે. આવી જ જીવન વિષયક કવિતાઓ દ્વારા જીંદગીની આરપાર જોવાનો પ્રયત્ન કરી જીંદગીને મધુરી બનાવીએ.