સંધ્યા સૂરજ

(246)
  • 9.9k
  • 23
  • 5.2k

સંધ્યા સૂરજ વિકી ત્રિવેદી પ્રસ્તાવના મોટા ભાગની કહાનીઓ સારી જ હોય કેમ કે નાયક બધા નાયકને શોભે તેવા જ કામ કરે છે પણ મારી વાત કઈક જુદી હતી. ચોક્કસ પહેલા પરિચય થવો જોઈએ. શરૂઆતમાં પરિચય જરૂરી છે. પરિચય વિના પાત્રને ઓળખી ન શકાય. હું મારી ઓળખ તમને બરાબર આપીશ પણ મારી ઓળખ બે લાઈન કે ચાર શબ્દોથી આપી શકાય તેમ નથી! એમ ન સમજતા કે મારામાં વાત કરવાની રીતભાત નથી કે હું તોછડી છું પણ એ જ હકીકત છે. જેમ જેમ તમે મારા વિશે વાંચે જશો તેમ તેમ મારાથી પરિચિત થતા જશો. હું તમારામાંથી