જીંદગીમાં હકારાત્મક અભિગમ હમેશા સુખી કરે છે.. પણ મોટાભાગના લોકો નેગેટીવ હોય છે કે હકારાત્મક વલણ ધરાવતા નથી. અlપણે ત્યાં જે ટેવ લોકોની છે તે વધારે નેગેટીવ વલણ ની છે. જીવન માં સુખી થવું હોય અને સર ળતાથી, આનંદથી જીવન વિતાવવું હોય તો હકારાત્મક બનો અને હકારાત્મક અભિગમ રાખો… હકારાત્મક બનવા તમારે પણ પોજીટીવ રીતે વિચારવું પડશે. .કારણ તમારું વલણ અને વર્તન તમારા વિચારોથાકી છે. માટે હમેશા પોજીટીવ રીતે વિચારો ...સકારાત્મક વિચાર કરો. .જેથી તમારો અભિગમ પણ પોજીટીવ બને હકારાત્મક વલણ સરળ અને સુખી જીવન જીવવાની અદભૂત ચાવી છે. હકારાત્મક વલણ વિકાસ તરફ લઇ