ઘેલછા - પ્રકરણ - ૦૬

(20)
  • 2.8k
  • 4
  • 1.8k

આદિત્ય સાથે પરણેલી પણ તન-મન થી તાદાત્મ્ય ન અનુભવતી, થોડી હતાશ થઇ ગયેલી આભા એની હતાશા માં કૉલેજ સમય ના મિત્ર અવિ ને યાદ કરતી. એને મન માં ઠસી ગયેલું કે સાચી લાગણી ધરાવનાર અવિ ની કદર ન કર્યા નુ જ પાપ કે પરિણામ છે કે તેને તેની લાગણી ના સમજી શકનાર અને ગુસ્સા વાળા સ્વભાવ નો તામસી પ્રકૃતિ નો પતિ મળ્યો. અને અવિ ના સારા જીવન – ભવિષ્ય માટે તે મનોમન પ્રાર્થના કરતી. પણ ઉચ્ચ સંસ્કાર ધરાવતી તે ક્યારેય મન થી પણ આદિત્ય ને બેવફા ન થઇ. એણે હતાશા માં થોડાં કાવ્ય નુ સર્જન કરેલુ.