મારી કલમે - સામાજીક દર્પણ

(15)
  • 3.2k
  • 3
  • 883

સમાજમાં પ્રવર્તમાન અનેક સત્ય ને જાણતાં હોવા છતા તેને અવગણવામાં આવે છે....કેમ ? એની વિરુધ્ધ જઈને શું કોઈ બદલાવ લાવી શકાય ? આજના માનવ જીવનની દરેક ઘટના ને ધર્મ સાથે જોડવુ કેટલી હદે યોગ્ય કહેવાય ?