દર્શન દો ઘનશ્યામ નાથ

(16)
  • 3.2k
  • 5
  • 735

ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં વચન આપ્યું છે કે, જયારે જયારે ધર્મનો નાશ થશે ત્યારે ત્યારે પૃથ્વી ઉપર હું જનમ ધારણ કરીશ. આ ઉક્તિને પકડી માનવી અધિકારભાવે જે મનોવ્યથા વ્યકત કરે છે, એની હાસ્યની સવારી કરીને મારો હાસ્ય નીપજાવવાનો આ પ્રયાસ છે. મને શ્રદ્ધા છે કે, મારી આ હાસ્યકથા પણ આપને ગમશે. હા, પણ ડાઉનલોડ કરીને વાંચીને સ્ટાર પણ આપજો. અમને આનંદ થાય બીજું શું...