કેદી નં ૪૨૦ - 17

(93)
  • 4.2k
  • 2
  • 1.9k

કમલેશ ની શીખવેલી વિદ્યા અને ચાલાકી ઓ વાપરીને માલતી લોકો ની નજરમાં દેવી મ્રૃણાલમા બની જાય છે.પરંતુ અખિલેશ્વર ઉર્ફ અશોક પોતાની બુરાઇ ની બધીજ હદો તોડીને આશ્રમ માં ખરાબ ધંધા ડ્ગ્સ નો વેપાર બધું ચાલુ કરી દે છે.અને પછી એની એક ભુલ ના લીધે અખિલેશ્વર અને મ્રૃણાલમા બંન્ને પર એક ખુન કેસ ની તપાસ ચાલુ થાય છે એમના પરઆફતો નો મારો શરુ થાય છે. એ દરમ્યાન મ્રૃણાલ મા ને પોતા નો પુત્ર ની જાણકારી મળે છે જે મ્રૃણાલમા નું હ્રદય પરિવર્તન કરી નાખે છે આ બધું કેવી રીતે બને છે જાણવા વાંચતા રહો કેદી નં ૪૨૦