યુગ ઉધ્ધારક ભારતરત્ન ડૉ.આંબેડકર એ ડૉ.બાબાસાહેબ આંબેડકરના જીવનની તમામ બાબતને આવરી પ્રેરણાદાયકરીતે તદ્દન સાચી હકીકત રજૂ કરે છે. અહીં ડૉ.આંબેડકરના જીવનની વણકહી વિશેષ બાબતો બતાવવામાં આવી છે અને આ વ્યક્તિવિશેષ, ભારતના સાચા રત્નના જીવનની હકીકતો રસપ્રદ શૈલીમાં રજૂ કરવાનો પ્રયત્ન કરેલ છે.