દાંપત્યમાં બાદબાકી કે ભાગાકાર થાય ત્યારે શેષ કશું નથી વધુતું...

(19)
  • 2.9k
  • 1
  • 851

દાંપત્યમાં જો જીવનસાથી જ આપણી બાદબાકી શરૂ કરી દે અને ઉષ્માભરી લાગણીઓનો ભાગાકાર થવા લાગે ત્યારે જીવનમાં પાછળ કશું જ શેષ રહેતું નથી. અલગ થઈને સમીકરણ સરખું થઈ જાય છે પણ તાળો મેળવવા બેસીએ ત્યારે લાગે કે સાલું બધું જ ગુમાવી દીધું છે.