ઘરમાં કોઈ નક્કામી વસ્તુની જેમ આપણે ઘરડા માવતર ને નક્કામાં ગણી લઈએ છીએ... પણ સમય આવ્યે એજ માવતર આપણાં તારણહાર બની જાય છે...