સમય બળવાન છે, નહિ કે મનુષ્ય

(26)
  • 4k
  • 6
  • 987

બધું સમય અને સંજોગોને આધીન હોય છે.” મોટે ભાગે જે કંઈ બને છે, એ આપણે કયા સમયે ક્યાં છીએ, એના પર આધાર રાખે છે. “રોપવાનો વખત અને રોપેલાને ઊખેડી નાખવાનો વખત” હોય છે.ખેડૂતને ખબર હોય છે કે વાવવાનો યોગ્ય સમય કયો છે. પણ જો ખેડૂત મોસમ પ્રમાણે ન વાવે અને સારો પાક ન મળે, તો કોનો દોષ નસીબનો?