યુધ્ધગાથાઓ યાદ કરતા એ પ્રતાપી વંશ યાદ આવે મધ્યકાલીન ભારત નો પ્રતિહાર રાજવંશ જેને ભારત પર થતા વિદેશી આક્રમણ નો સામનો કર્યો મધ્યભારત પર એકચક્રી શાસન કરનાર ગુજર્ર વીરો એ ધર્મ ની રાષ્ટ્ર ની રક્ષા કરવા રણયજ્ઞ પોતાના પ્રાણ ની આહુતિ આપી હતી એ સમય નુ મહાન સામ્રાજ્ય હતુ