સુખની દુકાન

(20)
  • 3.8k
  • 4
  • 1.1k

જીવનમાં દરેક વ્યક્તિ પોત-પોતાના સિધ્ધાંત પ્રમાણે કામ કરતા હોય છે. તેમાં ય જો કોઈએ લોકોને સુખી કરવાનો જ ભેખ લીધો હોય છે તેની તો વાત જ નિરાળી હોય છે. આવાજ એક સામાન્ય માનસ કે જે આખી જિંદગી લોકોને સુખ આપવામાં જ ગાળી હોય છે તેનું મૃત્યુ પણ સહજ હોય છે. તેનું તલસ્પર્શી વર્ણન અહી કરવાનો પ્રયત્ન કર્યો છે.