ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૫)

  • 3.4k
  • 3
  • 1.1k

શું ઈશ્વર તેના ભક્તોના પાપ માફ કરે છે મોક્ષ મળ્યાં પછી જીવાત્મા ઈશ્વર બને છે અદ્વૈત શું છે શંકરાચાર્ય કેમ એવું કહેતા હતા કે ઈશ્વર અને જીવાત્મા એક જ છે ઈશ્વર રાગી છે કે વિરક્ત ઈશ્વરમાં ઈચ્છા છે કે નહીં