આંગળીઓને સહારે Bhaag 2

(11)
  • 2.7k
  • 1
  • 715

તન્મયનું નામ સાંભળતાની સાથે જ આરતીના મગજમાંથી આત્મહત્યા કરવાનો વિચાર નીકળી જવા પામે છે અને તેે તેના જીવનની મુસીબતોમાંથી બહાર નીકળવા માટે વડોદરા જવા તૈયાર થઈ જાય છે.પણ તે ત્યાં શુ કામ જવા માંગે છે અને આ તન્મય કોણ છે?શુ તે આરતીનું વડોદરામાં રહેતું કોઈ સ્વજન છે?કે પછી તે તેના માટે ખાલી એક નામ છે,જેના નામે તેને તેના કોઈ વડોદરાના સ્વજનની યાદ અપાવી છે?કે પછી આ બધાથી જ અલગ તેનું વડોદરા જવાનું કારણ કઈક જુદું જ છે?આ બધા જ સવાલોના જવાબ માટે વાંચો આ અદભુત નવલકથાનો bhaag 2.