હૃદય અને મગજ આ બે વચ્ચે પીસાતો મનુષ્ય આમાંથી શું કરવું અને શું નહીં ની મૂંઝવણ માંથી કેવી રીતે નીકળવું તેની દિશા સૂચવતી રાહ એટલે આ પુસ્તક