રુચિની ચિઠ્ઠી

(12)
  • 2.5k
  • 2
  • 1k

-જો જયા, તને તો ખબર જ છે કે નભી જવાની વાતમા હું માનતો નથી. ‘બે માથી એક ના હોય ત્યારે શું?’ એવી ભવિષ્યની ચિંતા પણ હું કરતો નથી. હું તો વર્તમાનમા સુખેથી જીવનારો માણસ છું. છતાંય તારી ઈચ્છા વરુણ-વનિતા સાથે રહેવાની હોય તો મારી ના પણ નથી. પણ હું ઇચ્છુ છું કે તુ કોઇ પણ નિર્ણય લે તે પહેલા એકવાર શાંતિથી વિચારી લે.