આ વાર્તામાં એક મા પોતાના બાળક માટે કેવા વિપરિત સંજોગોમાં પણ ઝઝૂમે છે તે દર્શાવેલ છે તથા વાર્તાને અંતમાં એક અણધાર્યો વળાંક આપવામાં આવ્યો છે. મા ની મમતાનું અવિરત ઝરણું કયારેય સૂકાતું નથી.